મિચૌંગ વાવાઝોડામાં ૧૨ ના મોત, આંધ્ર-તામિલનાડુમાં ભારે નુકસાન

વાવાઝોડુ તામિલનાડુ બાદ આંધ્ર પર ત્રાટક્યું, આંધ્રમાં પ્રતિ કલાક ૧૦૦ કિમીની ઝડપે પવન સાથે વાવાઝોડાએ સમુદ્રી કાંઠાવાળા…

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો

ગુજરાત પર સંભવિત વાવાઝોડા ‘તેજ’નો ખતરો, માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ ચેતવણી અને બંદરો પર લગાવાયા…

ગુજરાત માટે બે દિવસ ‘અતિભારે’

વાવાઝોડા મુદ્દે સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. જેમાં વાવાઝોડું ગુજરાતથી દૂર રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.…

વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર

હજુ કેરળના દરિયાકાંઠે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી નથી થઈ ત્યારે અરબ સાગરમાં વાવાઝોડાએ આકાર લીધો છે. હાલની…

આફ્રિકન દેશ માલાવીમાં ચક્રવાત ફ્રેડીએ તબાહી મચાવી, ૩૦૦થી વધુ લોકોના મોત

ચક્રવાત ફ્રેડીએ દક્ષિણ આફ્રિકાના માલાવીમાં તબાહી મચાવી છે. ચક્રવાત ફ્રેડીથી માલાવીમાં મૃત્યુઆંક ૩૦૦ ને પાર પહોંચ્યો…

આસની વાવાઝોડું બંગાળની ખાડીની પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું

આસની ચક્રવાત ૧૬ કિલોમીટર કલાકની ઝડપે બંગાળની ખાડીના પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ વળી રહ્યું છે. હવામાન…

ચક્રવાત જવાદ : આંધ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક મહત્વપૂર્ણ

આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા દરિયાકાંઠાના રાજ્યો માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ…

ગંભીર ચક્રવાતમાં ફેરવાયું ‘યાસ’ વાવાઝોડું, બંગાળમાં 2ના મોત, તમામ ફ્લાઈટ રદ્દ

આજે બપોરે યાસ વાવાઝોડું ઓડિશાના બાલાસોરના દરિયાકાંઠે ત્રાટકશે. ઓડિશા, બંગાળ અન ઝારખંડમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરવામાં…

‘યાસ’ વાવાઝોડું : બંગાળ, ઓડિશા અને આંધ્રમાં યલો એલર્ટ, પાંચ લાખનું સ્થળાંતર

નવી દિલ્હી : ટૌટે વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલા અને 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે…

દેશમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

તૌકતે વાવાઝોડા બાદ દેશમાં વધુ એક વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા છે. હવે પશ્ચિમ બંગાળ પર વધુ…