કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનું કર્યું નિરીક્ષણ

કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો, જખૌ સેલ્ટર હોમમાં અસરગ્રસ્તો સાથે…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારની કરશે મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવી શકે છે તેમજ આવતીકાલે સ્થિતિ સાનુકૂળ હશે તો…

બિપોરજોય વાવાઝોડાની અસર હજુ યથાવત

ગત રાત્રીનાં સુમારે બિપોરજોય વાવાઝોડનાં કારણે કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો.…

અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ

અમદાવાદમાં બપોરના ૦૨:૦૦ વાગ્યા પછી ભારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા…

બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં

વાવાઝોડાના સંકટ વચ્ચે તંત્ર હરકતમાં, અત્યાર સુધી ગુજરાતભરમાંથી ૪૭,૦૦૦થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું…

બિપોરજોય વાવાઝોડાને લઇને કચ્છમાં સંકટ

બિપોરજોય વાવાઝોડું કચ્છનાં દરિયામાં લેન્ડફોલ થવાની શક્યતાને વહીવટી તંત્ર ખડેપગે છે. બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છ કલેક્ટર…

બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ આક્રમક

બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બનીને ગુજરાતની નજીક આવી રહ્યું છે. ત્યારે વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર…

ગુજરાત: સાવચેતીના પગલા રૂપે વાવાઝોડા બિપોરજોયને કારણે ૩૬ ટ્રેનોને સંપૂર્ણપણે રદ્દ કરાઇ

ટ્રેન ૧૨ જૂન થી ૧૭ જૂન સુધી અંશતઃ રદ્દ કરવામાં આવી છે. સાવચેતીના પગલા રૂપે વાવાઝોડાનાં…

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે

બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય પણ સક્રિય બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રથી NDRFની…

બિપોરજોય વાવાઝોડા: ગુજરાતમાં તંત્ર એલર્ટ

બિપોરજોય વાવાઝોડાને પગલે દમણના દરિયા કાંઠે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ શરૂ કરાયું છે તેમજ દરિયામાં રાહત…