મિચૌંગ વાવાઝોડામાં ૧૨ ના મોત, આંધ્ર-તામિલનાડુમાં ભારે નુકસાન

વાવાઝોડુ તામિલનાડુ બાદ આંધ્ર પર ત્રાટક્યું, આંધ્રમાં પ્રતિ કલાક ૧૦૦ કિમીની ઝડપે પવન સાથે વાવાઝોડાએ સમુદ્રી કાંઠાવાળા…

આંધ્રપ્રદેશમાં ગમેત્યારે ટકરાઈ શકે છે ચક્રવાત ‘મિચૌંગ’

ટૂંક સમયમાં આ ચક્રવાત બાપટલા પાસે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. ચક્રવાત ‘મિચોંગ’એ ચેન્નાઈમાં ભારે તબાહી મચાવી છે.…