માફિયા મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપવામાં આવ્યું ન હતું

મુખ્તારના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેનું મોત ઝેરના કારણે થયું છે. આ માટે વહીવટી અને…

જમ્મૂમાં વૈષ્ણોદેવી જતી બસ પુલ પરથી ઊથલી

અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ પુલ પરથી નીચે ઊથલી જતાં ૧૦ લોકોનું મોત અને ૫૫ ગંભીરરીતે…

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું અવસાન

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના ફાઉન્ડર પ્રકાશ સિંહ બાદલનું ૯૫ વર્ષની જૈફ વયે મોહાલીમાં અવસાન…

પાકિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૯૩ થયો, ૧૫૭ ઘાયલ

પાકિસ્તાનના પેશાવર પોલીસ લાઈનમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૯૩ થઈ ગયો છે અને…

દ. કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે સિઓલમાં હેલોવીન નાસભાગમાં ૧૫૧ લોકોના મોત બાદ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ગઈકાલે રાત્રે થયેલી નાસભાગમાં મૃત્યુઆંક વધીને ૧૫૧ થઈ ગયો છે. આ અકસ્માતમાં…

મોરબીની ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર

ગઈકાલે મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૧૪૧…

આજે સર્વાઈકલ કેંસર વિરુધ્ધ ભારતીય રસી લોન્ચ કરવામાં આવશે

૯ થી ૧૪ વર્ષની કિશોરીઓને આ રસી અપાશે વિજ્ઞાન અને ટેક્નોલોજીના રાજ્યમંત્રી ડૉકટર જીતેન્દ્રસિંહ આજે દિલ્લીમાં…

આજે મહાવીર જયંતિ, ભગવાન મહાવીરના ૫ સિદ્ધાંત જેનુ પાલન દરેક વ્યક્તિએ કરવુ જોઈએ

આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ દેશભરમાં ઉજવાય રહી છે. દર વર્ષે, ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ…

ભારતમાં કોરોનાને લઈને રાહતની સ્થિતિ

  દેશમાં કોરોનાને લઈને રાહતના સમાચાર છે, કોરોનાનો કહેર સતત ઘટતો જઈ રહ્યો છે. ભારતમાં એક…

ગુજરાતના કેવડિયા જંગલ સફારીમાં ૫૩ પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ

ગુજરાતના કેવડિયા જંગલ સફારીમાં જાણવા મળ્યા મુજબ સફારીમાં ૧૬૩ પ્રાણીઓ અને પક્ષીઓ પૈકીના ૫૩ના મોત થયા…