અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ રાજકોટના પ્રવાસે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ આવશે. રાજકોટ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ સાંજે સોમનાથ જશે.…

ભરૂચ બાદ હવે સૌરાષ્ટ્રમાં કેજરીવાલનું શક્તિ-પ્રદર્શન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે એ નક્કી છે. ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ…

ગુજરાતમાં ચૂંટણી પહેલા AAP-BTP વચ્ચે ગઠબંધનનું એલાન

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી…

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતથી વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨…

કેજરીવાલના ઘરે હુમલો, ભાજપ કાર્યકરો પર આરોપ

“ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિવેદનના કારણે તેમના ઘર પર હુમલો થયો…

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રથમ મુલાકાત

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનેકહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે…

આમ આદમી પાર્ટી અમદાવાદમાં: ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ૨ એપ્રિલે રોડ શો કરશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨ એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ…