દિલ્હીમાંથી વીક એન્ડ કરફ્યૂ હટાવવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને ઉપરાજ્યપાલે ફગાવી

દેશની રાજધાની દિલ્હીમાં વીક એન્ડ કરફ્યૂ હટાવવાની કેજરીવાલ સરકારની ભલામણ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ફગાવી દીધો છે.…

ગરીબોને 10 કિલો મફત અનાજ આપશે દિલ્હી સરકાર, સીએમ કેજરીવાલે કરી ચાર મોટી જાહેરાત

દિલ્હીમાં કેજરીવાલ સરકારે કોરોના કાળમાં ચાર મોટી જાહેરાતો કરી છે. જેમાં કોરોનાથી મૃત્યુ પર 50 હજાર…

દિલ્હી હાઈકોર્ટનું રૌદ્ર સ્વરૂપ : ઓક્સિજન રોકનારાને અમે ફાંસીએ લટકાવી દેશું…

દિલ્હી હાઈકોર્ટ  માં ઓક્સિજન સંકટ ના મામલા પર થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી પર…

દિલ્હીમાં લોકડાઉન:આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન ; એક સપ્તાહ નું લોકડાઉન…

કોરોનાવાયરસના વધતા જતા જોખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને…

કંગનાએ કેજરીવાલને કહ્યું, ‘તકલીફો ઊભી કરીને કહે છે મોદીજી બચાઓ..’,યુઝરે ટ્રોલ કરતા કહ્યું, ‘મનાલીનો ગાંજો ઓછો પી’

કંગના રનૌત અવાર-નવાર કોઈના પણ ઝઘડામાં કૂદી પડે છે અને મનફાવે તેમ લોકો પર નિશાન સાધે…