દેશમાં છેલ્લા ૨૪ કલાક કોરોનાના ૮૦૧ કેસ

કોરોનાવાયરસ અપડેટ સમાચાર:- દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૧૪,૪૯૩ તો રિકવરી રેટની સંખ્યા ૯૮.૭૮ % એ પહોંચી…

પ્રધાનમંત્રી આજે દિલ્લી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બરિસૂ કન્નડ દિમ દિમવાનું ઉદ્ધાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બરિસૂ કન્નડ દિમ દિમવા નું ઉદ્ધાટન…

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આવતીકાલે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના દસમાં દિક્ષાંત સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ બે દિવસ ઉત્તરપ્રદેશની મુલાકાતે જશે. મુલાકાત દરમ્યાન તેઓ પાટનગર લખનૌમાં યુપી  વૈશ્વિક રોકાણકાર…

રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે બાદ હડકંપ મચી ગયો છે.…

દિલ્હીમાં ભાજપની પત્રકાર પરિષદમાં મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે ૬૦ ઉમેદવારોની યાદી જાહેર

નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે દિલ્હીમાં ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં…

પ્રજાસત્તાક પર્વની પરેડમાં ઉત્તરાખંડના ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું

દિલ્હીમાં ગત ૨૬ મીએ યોજાયેલી પ્રજાસત્તાક પર્વની પરેડમાં ઉત્તરાખંડના ટેબ્લોએ પહેલું, મહારાષ્ટ્રના ટેબ્લોએ બીજું અને ઉત્તર…

આજે પ્રધાનમંત્રી અહોમ જનરલ લચિત બારફૂકનની ૪૦૦ મી જન્મજયંતિ નિમિત્તે આસામ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમના સમાપન સમારોહમાં સંબોધન કરશે

દિલ્હીમાં ઉજવણીનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય દેશના લોકોને લચિત બરફૂકનની બહાદુરી અને યુદ્ધ કૌશલ્ય વિશે જાગૃત કરવાનો…

પ્રધાનમંત્રી આજે દિલ્હી ખાતે ‘ઈન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ’ હેઠળ ૩,૦૨૪ ફ્લેટનું ઉદ્ઘાટન કરશે

પ્રોજેક્ટ વધુ સારું અને સ્વસ્થ જીવન પર્યાવરણ પ્રદાન કરશે   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલકાજી, દિલ્હી ખાતે…

કેન્દ્રીયમંત્રી અનુરાગ સિંહ ઠાકુર ૩ દિવસ ગુજરાત મુલાકાતે

ધ્રાંગધ્રા, દસાડા, વઢવાણ અને લીમડી વિધાનસભા બેઠકો પર જાહેર રેલીને સંબોધન કરશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ…

વિજય નાયરની ધરપકડ બાદ CM કેજરીવાલે AAP કાર્યકરોને કરી અપીલ

સીબીઆઈએ મંગળવારે આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંબંધમાં આમ આદમી પાર્ટી ના નેતા અને ઉદ્યોગપતિ વિજય નાયરની…