મુખ્યમંત્રીએ કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમમાં વાતચીત કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમ માંથી હોટ લાઈન દ્વારા કચ્છ અને દેવભૂમિ દ્વારકા…

દેવભૂમિ દ્વારકાઃ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાશે

ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ અંતર્ગત શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું…

ગુજરાત રાજ્યમાં આગામી ૪ દિવસ વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકામાં ૧૦ અને ૧૧ ઓગસ્ટના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું   રાજ્યમાં આગામી ૪ દિવસ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂજમાં લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત પશુધન માટેના આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી

સમગ્ર જિલ્લામાં ૩૭,૮૪૦ પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ભૂજ…

દેવભૂમિ દ્વારકા: ભાણવડ રેલવે સ્ટેશનમાં વિકાસ કાર્યો કરી, સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલા રેલવે સ્ટેશન ખાતે વિકાસ કાર્યોનું સાંસદ પૂનમ માડમના હસ્તે લોકાર્પણ…

આજથી પુનઃ ખોલવામાં આવ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર; અંબાજી મંદિર તા. 31 જાન્યુુઆરી સુધી રહેશે બંધ

વધતા જતા કોરોનાના કેસોને લઇ દેવસ્થાન સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી જગત મંદિરનાં દ્વાર બંધ રહ્યા…

કોરોના સંક્રમણ વધતાં રાજ્યના વિવિધ યાત્રાધામો ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના વિવિધ યાત્રાધામો ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય…

દ્વારકાનગરીની સુરક્ષા માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 25 પીઆઈ, 50 પીએસઆઈ, 1200 જવાનો, સહીત 1300 પોલિસ જવાનો તૈનાત

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વનો વિશેષ મહિમા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભકતો કૃષ્ણજન્મોત્સવની ઉજવણી…