જામનગરના યુવાનનું બ્રેનડેડ થી મોત : અંગદાનથી મળ્યું 6 લોકોને નવજીવન, અંગદાનથી દીપક 6 વ્યક્તિમાં જીવિત રહેશે

જામનગરમાં દીપક ત્રિવેદી નામના યુવાનને બ્રેનસ્ટ્રોક આવ્યો હતો, આથી તેને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલ લવાયો…