દ્વારકાધીશ જગત મંદિર ખાતે ફૂલડોલ મહોત્સવ દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકા ખાતે ૬ માર્ચના રોજ સાંજે હોળી પ્રગટાવવામાં આવશે દ્વારકાધીશ જગત મંદિર ખાતે હોળી ધૂળેટી પર્વ…

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી લાગી શકે સૌથી મોટો ઝટકો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં ગઇકાલે બીજા તબક્કાની…

ગુજરાતની આ ૯ સીટો કે જે ત્રણેય પક્ષો માટે પ્રતિષ્ઠાનો સવાલ

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના બે દિવસ પહેલા રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયાસોમાં લાગ્યા છે.…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકોનું ગુચાવાયેલું કોકડું ઉકેલવા ગેહલોતના પ્રયાસ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લઈ હવે કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે. પહેલા તબક્કાની ચૂંટણીની બેઠકોના ઉમેદવારનું કોકડું…

પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, શિવાલયો હરહરમહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

ભક્તોએ દ્વારકા સ્થિત જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની દર્શન આરતીનો લ્હાવો લીધો હતો. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ…

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ ગયો છે. ત્યારે મંગળવારે રાજ્યના ૨૨થી વધુ તાલુકામાં વરસાદની પધરામણી થઇ…

દ્વારકાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત છે ત્યારે આજે અમિત શાહ વિવિધ કાર્યક્રમો હાજરી આપશે. આ…

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની બેઠક

લેઉવા પાટીદાર સમાજની આજે રાજકોટ માં બેઠક મળી રહી છે. લેઉવા પાટીદાર સમાજની બેઠકને લઇને પૂર્વ…

આજથી પુનઃ ખોલવામાં આવ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર; અંબાજી મંદિર તા. 31 જાન્યુુઆરી સુધી રહેશે બંધ

વધતા જતા કોરોનાના કેસોને લઇ દેવસ્થાન સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી જગત મંદિરનાં દ્વાર બંધ રહ્યા…

કોરોના સંક્રમણ વધતાં રાજ્યના વિવિધ યાત્રાધામો ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના વિવિધ યાત્રાધામો ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય…