સુરત રેલવે સ્ટેશન પર ભીડના કારણે સ્થિતિ બેકાબૂ થતાં ચાર લોકો બેભાન, એકનું મોત

દિવાળી અને છઠ્ઠ પુજાના તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી હતી. વતન જવા…

કુલ્લુમાં બસ ખાઈમાં પડી જતા ૧૦થી વધુ યાત્રીઓના મૃત્યુ, પ્રધાનમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

બસ શેંશરથી સેંજ તરફ આવી રહી હતી અને બસ ખાઈમાં પડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને સહાય જાહેર

દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજાર રૂપિયાની સહાય જાહેર…

આઠ વર્ષ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ- પ્રધાનમંત્રી દ્દારા સિમલામાં કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત લગભગ ૨૧ હજાર કરોડ રૂ.ની રકમ ખેડૂતોના ખાતામાં જમા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સિમલામાં ગરીબ કલ્યાણ મેળામાં ભાગ લીધો હતો. આ સંમેલનનો મુખ્ય…

આજે ૨૧/૦૫/૨૦૨૨એ આંતરરાષ્ટ્રીય ચા દિવસ

દરેક વ્યક્તિને ચાની લિજ્જત માણવી ગમતી હોય છે. થોડા સમયનો આરામ મળ્યો નથી કે ચા પીવાનું…

મુખ્યમંત્રીએ મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાની પ્રત્યક્ષ મુલાકાત લઇ શ્રમિકોના પરિવારજનોને સાંત્વના પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાલ ધસી પડવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને…

ભરઉનાળે ગુજરાતમાં પવનની ઝડપે વેચાઈ રહ્યા છે AC અને કૂલર

ગુજરાતમાં ગરમીનો પારો દિન-પ્રતિદિન ઉપર જઈ રહ્યો છે ત્યારે ગરમીની અસર અમદાવાદની બજાર પર પણ જોવા…

દિલ્હીઃ મુંડકા વિસ્તારમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતાં ૨૭ લોકોનાં મોત થયા

દિલ્હીના મુંડકા વિસ્તારમાં શુક્રવારે સાંજે ચાર વાગે ચાર માળની કોર્મશિયલ ઇમારતમાં ભીષણ આગ લાગતાં ૨૭ લોકોના…