માછીમારો આગામી ૩૧ મી જુલાઇ સુધી દરિયો ખેડી નહીં શકે, ફીશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કડક અમલવારી કરવા અનુરોધ

આ સમય દરમિયાન માછલીઓ ઇંડા મૂકતી હોય છે. મત્સ્યવિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં માછીમારીની સીઝન ૩૧…

કેન્દ્રિય મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ વેરાવળની લીધી મુલાકાત

કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ વેરાવળની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ફિશરીઝ સાઈન્સ…