પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના નિર્ણયોને યોગ્ય ગણાવ્યા છે. ઈન્ટરવ્યૂમાં મનમોહન સિંહે જી-૨૦,…
Tag: G-20
ગાંધીનગરમાં જી-૨૦ ની પર્યાવરણ કાર્યજૂથની બેઠકમાં કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશનું સંબોધન
કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ ગાંધીનગરમાં ગઈકાલથી શરૂ થયેલી જી-૨૦ અંતર્ગત પર્યાવરણ અને આબોહવા કાર્યજૂથની બીજી…
સોમનાથ ખાતે મકરસંક્રાંતિ પૂર્વે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો
સોમનાથ ખાતે આગામી મકરસંક્રાંતિ પૂર્વે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. સદભાવના ગ્રાઉન્ડ ખાતે જી – ૨૦ થીમ…
૮૩મી અખિલ ભારતીય અધ્યક્ષ પરિષદનો જયપુરમાં પ્રારંભ થયો
૮૩મી અખિલ ભારતીય અધ્યક્ષ પરિષદનો જયપુરમાં પ્રારંભ થયો છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે સંમેલનનું…
કોલકાતામાં જી – ૨૦ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન મીટિંગમાં ભારતે બધા માટે વાજબી અને સમાન વૃદ્ધિની વિકાસની વાત કરી
નાણાકીય સમાવેશ માટે વૈશ્વિક ભાગીદારી પર જી – 20 કાર્યકારી જૂથની પ્રથમ બેઠકનું પૂર્ણ સત્ર આજે…
અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગર ખાતે યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં કેન્દ્રીય માહીતી અને પ્રસારણમંત્રીએ ભાગ લીધો
કેન્દ્રીય માહીતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગર ખાતે યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ…