ગુજરાત રાજ્યમાં આગામી ૪ દિવસ વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકામાં ૧૦ અને ૧૧ ઓગસ્ટના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું   રાજ્યમાં આગામી ૪ દિવસ…

૭૦ લાખથી વધુ NFSA કાર્ડધારકોને તહેવારોમાં રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું કરાશે વિતરણ

  સાડા ત્રણ કરોડ નાગરિકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રાહતદરે આપવાનો નિર્ણય ગાંધીનગર ખાતે કેબિનેટ…

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોવિડ વેક્સિન અમૃત મહોત્સવની કામગીરીનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમૃતકાળ પ્રસંગે તા.૧પ જુલાઇથી ૭પ દિવસ સુધી દેશભરમાં ૧૮+ થી…

૧૦ જુલાઈ સુધી દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં કચ્છ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીક ૨૦૨૨નો કરાવ્યો શુભારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સ્તરના ડિજિટલ ભારત સપ્તાહ-૨૦૨૨નો ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો…

કેન્દ્રીય ગૃહમંત્રીએ ચાંદલોડિયા રેલવે સ્ટેશનના હાઇલેવલ પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના હેબતપુરમાં 1 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૪ જુલાઈએ ભીમાવરમ અને ગાંધીનગરની મુલાકાતે, ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨નું કરશે ઉદઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ ભીમાવરમ, આંધ્રપ્રદેશ અને ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે.   પ્રધાનમંત્રી…

ગુજરાતમાં ૯૯.૯૭ ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી

ગાંધીનગર: ૧ જૂલાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા “નયા ભારતના” નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં…

ગૃહમંત્રી અમિત શાહે કલોલના સૈજ ગામે સ્વામિનારાયણ યુનિ.નું ઉદ્ધાટન અને હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહે આજે વહેલી…

રૂપાલના વરદાયનિ માતાજી મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવશે

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે આવેલા વરદાયનિ માતાજી મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો…