રોજગાર મેળા હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭૧,૦૦૦ નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલા લોકોને ૭૧,૦૦૦…

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ફેક ન્યૂઝ પેડિંગ કરતી યુટ્યુબ ચેનલોને બ્લોક કરી

માહિતી અને પ્રસારણ મંત્રાલયના PIB ફેક્ટ ચેક યુનિટ (FCU) એ છ યુટ્યુબ ચેનલોનો પર્દાફાશ કર્યો છે…

હેલ્થ મિનિસ્ટ્રી બાદ હવે IMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ

પાંચ દેશોમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને જોઈને ભારત સરકારે અત્યારથી કોરોનાના ડામવા મોટાપાયે તૈયારીઓ શરુ કરી…

સરકાર દ્વારા માસ્ક પહેરવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ

વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે. ચીનથી લઈને અમેરિકા સુધી કેસ…

સુશીલ કુમાર મોદીએ દેશમાં ૨,૦૦૦ રૂપિયાની નોટોની અછતનો મુદ્દ ઉઠાવ્યો

સંસદના શિયાળુ સત્ર દરમિયાન, બીજેપી સાંસદ સુશીલ મોદીએ દેશમાં 2,000 રૂપિયાની નોટોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો…

પ્રધાનમંત્રી આજે ૧૦ લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન – રોજગાર મેળાનો પ્રારંભ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા ૧૦ લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન – રોજગાર મેળાનો…

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે ‘માં ભારતી કે સપૂત’ વેબસાઇટને લોન્ચ કરશે, શહીદ અને દિવ્યાંગ સૈનિકોના પરિવારોને સહાયમાં સરળતા પડશે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સંકુલમાં આયોજીત સમારંભમાં સશસ્ત્ર દળ યોદ્ધા શહીદ કોશ…

ગુજરાતના ગરબા નૃત્યને યુનેસ્કોની અમૃત હેરિટેજ યાદી માટે નામાંકિત કરવામાં આવ્યું

અત્યાર સુધીમાં યુનેસ્કોએ ભારતના ૩૮ સ્મારકોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે.  ભારત સરકારે ૨૦૨૧ની હેરિટેજ લિસ્ટમાં…

રૂ.૩ લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર વાર્ષિક ૧.૫ %ની વ્યાજ સહાયને મંજૂરી

આ નિર્ણયથી કૃષિ ક્ષેત્રમાં ખેડૂતને પર્યાપ્ત ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે…

ભારતે ૧૧૬ દેશો સાથે દ્વિપક્ષીય હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત સરકાર પેસેન્જર સેવાઓના સંચાલનના હેતુ માટે કોઈપણ વિદેશી કેરિયરને નવા પોઈન્ટ ઓફ કોલ તરીકે કોઈ…