રાજ્યસભા-લોકસભામાં સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર

૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી…