ગુજરાતમાં ૪ વર્ષમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વર્ષ ૨૦૧૯ માં ૩૫,૦૦૦થી વધીને આજે વર્ષ ૨૦૨૩માં ૮.૭૦ લાખ થઈ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે યોજાઈ રહેલી કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે કેબિનેટ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં વિધાનસભાના આગામી સત્ર અંગે…

નવા મંત્રીમંડળ માટે ૧૨ ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૫૩ % વોટ શેર સાથે વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે. ત્યારે…

દીપાવલી અને નૂતનવર્ષના પાવન પર્વે રાજ્યના નાગરિકોને રાજ્યપાલે હાર્દિક શુભકામના પાઠવી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રકાશપર્વ દીપાવલી અને નૂતન વર્ષના પાવન અવસરે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી…

રશિયાએ યુક્રેનના લુહાન્સ્કમાં શાળા પર ઘાતક વિસ્ફોટ કર્યો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વ ચરમસીમાએ છે. રશિયાએ પૂર્વીય યુક્રેનની શાળામાં ઘાતક વિસ્ફોટ કર્યો હતો, જેમાં…

UK ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આજથી બે દિવસની ભારતની મુલાકાતે

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું.…

પ્રથમ વખત એકસાથે 8 રાજ્યપાલ બદલાયા:ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના અને વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા

આજે દેશમાં ઘણાં રાજ્યમાં રાજ્યપાલને બદલવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા.…