નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડમાં અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો

રૂપિયા ૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામ ખાતે…

મુખ્યમંત્રી સુરતમાં “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં હાજર રહ્યા, તિરંગા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ રોડ સુધીની તિરંગા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં લાલભાઈ કોન્ટ્રાકટર…

વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૭,૦૦૦ CCTV સ્થાપિત, બીજા તબક્કામાં નાના શહેરોને પણ આવરી લેવાશે

બીજા તબક્કામાં ૫૧ ટિયર- ૩ શહેરોમાં ૧૦ હજારથી વધુ સીસીટીવી સ્થાપિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૬,૨૦૦થી…

૨૦૦૨ ગુજરાત રમખાણો, પીએમ મોદીને ક્લીન ચિટ વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ ગુજરાત રમખાણો મામલે તપાસ સમિતિના રિપોર્ટ સામે થયેલી અરજીને ફગાવી દીધી…