ગુજરાત રાજ્યની જનતા વોટ્સ એપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી જ નોંધાવી શકશે ફરીયાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસુખાકારી માટેની નવી ‘ટેક્નોલોજી આધારિત પહેલ’ ઇ-મોડ્યુલ્સ કાર્યરત કરવામાં આવ્યા…

ગુજરાત કેડરના બે ભૂતપૂર્વ અધિકારીઓ UPમાં યોગીની કેબિનેટમાં મંત્રી બન્યા

ગુજરાત કેડરના બે ભૂતપૂર્વ અધિકારીઓને યુપીમાં યોગી આદિત્યનાથની નવી સરકારમાં કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આ બે…