અમદાવાદમાં ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની જાહેરાતથી વિવાદ વકર્યો

પહેલા રાજકોટમાં (rajkot) ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે બાદ અમદાવાદમાં (Ahmedabad)…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાલનપુર ખાતે નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ કરાવ્યો

નવા પ્રધાનમંડળની સ્થાપના થયા બાદ મુખ્યપ્રધાન આગામી 2022ની વિધાનસભાની ચુંટણીમાં ફરીથી ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાય તે…

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની મુલાકાતે

ગુજરાતના CM ભપેન્દ્ર પટેલ કચ્છમાં સ્નેહમિલનમાં હાજરી આપવા ભુજ આવ્યા હતા. તે ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે…

અમદાવાદમાં એક સાથે 74 મુમુક્ષોની વર્ષીદાન યાત્રા જયનાદથી ગુંજી ઉઠી

સુરતમાં દીક્ષા લઇ રહેલા 74 મુમુક્ષુોનો વર્ષીદાનનો વરઘોડો અમદાવાદ શહેરમાં રવિવારે યોજાયો. જૈન સમુદાયના 74 દીક્ષાર્થીઓનું…

ભુપેન્દ્ર પટેલે ચાલુ વરસાદે જાહેરસભાને સંબોધી

અમદાવાદમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની જાહેરસભામાં વરસાદનુ વિઘ્ન નડ્યું હતું. મુખ્યપ્રધાનના સંબોધન સમયે જ ધોધમાર વરસાદ વરસી…

સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી સામાન્ય વહીવટ વિભાગની કામગીરીની સમીક્ષા

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendrap Patel) સામાન્ય વહીવટ વિભાગ( GAD)ના ઉચ્ચ સચિવો, અધિકારીઓ સાથે બેઠક યોજીને…

ગુજરાતના નવા CM કોણ? : કમલમમાં 3 વાગ્યે ધારાસભ્યોની બેઠકમાં નક્કી થશે CM, કેન્દ્રીય મંત્રીઓ, MP ગાંધીનગર પહોંચ્યા

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય…

સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલે ગુજરાતમાં જંગી રોકાણની કરી જાહેરાત

વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલે ગુજરાતમાં જંગી રોકાણની જાહેરાત કરી છે. આર્સેલર મિત્તલ સુરત…

મુખ્યમંત્રી શ્રી એ કરી સંવેદના દિને જાહેરાત: કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકના ખાતામાં દર મહિને જમા થશે 2000 રુપિયા

ગુજરાતના માનીતા મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી (CM Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય…

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો: ગુજરાતમાં ઓક્સિજનની અછતથી કોઈનું મોત નથી થયું!

મુખ્યમંત્રીનું કહેવું , ‘કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં ઓક્સિજન ના પહોંચ્યો હોય અને દર્દીઓ મૃત્યુ પામ્યા…