દેવભૂમિ દ્વારકાઃ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાશે

ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ અંતર્ગત શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું…

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીમાં વર્ગ-૩ ની ૧૫૨ નવી જગ્યાઓ મંજૂર

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના ગુનાઓમાં ભૂમાફિયા સામે કરેલા કુલ  ૪૦,૪૩૮ કેસો…

કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૩ – ૨૪ ના બજેટને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના…

વર્ષ ૨૦૨૩ – ૨૪ ના રાજયના બજેટની હાઈલાઈટ્સ

રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૩ – ૨૪ નું કુલ ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડ…

ગુજરાતમાં જંત્રીના ભાવમાં કરાયો બમણો વધારો

ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં ૧૦૦ % નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ૧૨ વર્ષ…

કોરોનાને લઈને સરકાર બની વધુ સતર્ક

ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન  વધે…

મોઢેરા બનશે દેશનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ

સૂર્યમંદિર માટે પ્રખ્યાત મહેસાણાનું મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે…

‘દૂધ નહીં મળે’ અફવાથી દૂર રહો

દૂધનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ   માલધારી સમાજ દ્વારા પોતાની વિવિધ માંગોને લઇને ગુજરાત સરકાર વિરૂદ્ધ…

ખેડૂતો અને આરોગ્યકર્મીઓએ ગાંધીનગરને હિલોળે ચડાવ્યું

આજે ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ અને આરોગ્યકર્મીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા…

ફોક્સકોન-વેદાંતા પ્રોજેક્ટને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન

હાલમાં મહારાષ્ટ્રમાં ૧.૫૪ લાખ કરોડનો ફોક્સકોન-વેદાંતા પ્રોજેક્ટને લઈ રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે,…