પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલાસપુરમાં ૭૫૦ બેડ વાળી AIIMS હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, ૪૭૦ કરોડના ખર્ચે થયું છે નિર્માણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના  બિલાસપુરમાં તૈયાર થયેલ ૭૫૦ બેડ વાળી એમ્સ હોસ્પિટલનું ઉદધાટન કર્યું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલપ્રદેશના મંડી જિલ્લામાં આયોજિત યુવા વિજય સંકલ્પ રેલીનું સંબોધન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંડી જિલ્લાના પદ્દલ મેદાન ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત યુવા…

કેન્દ્ર સરકાર સંસદના અંદાજપત્ર સત્ર પહેલા નવી રાષ્ટ્રીય પ્રવાસન નીતિની જાહેરાત કરશે.

કેન્દ્ર સરકાર સંસદના અંદાજપત્ર સત્ર પહેલા નવી રાષ્ટ્રીય પ્રવાસન નીતિની જાહેરાત કરશે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ…

ગુજરાત ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીની મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પાર્ટીઓ આ માટે કામે લાગી…

કુલ્લુમાં બસ ખાઈમાં પડી જતા ૧૦થી વધુ યાત્રીઓના મૃત્યુ, પ્રધાનમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

બસ શેંશરથી સેંજ તરફ આવી રહી હતી અને બસ ખાઈમાં પડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.…

રાષ્ટ્રપતિ આજે ધર્મશાળામાં કેન્દ્રીય યુનિવર્સિટીના છઠ્ઠા વાર્ષિક દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં કેન્દ્રીય યુનિવર્સિટીના છઠ્ઠા વાર્ષિક દિક્ષાંત સમારોહને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ…

આઠ વર્ષ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ- પ્રધાનમંત્રી દ્દારા સિમલામાં કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત લગભગ ૨૧ હજાર કરોડ રૂ.ની રકમ ખેડૂતોના ખાતામાં જમા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સિમલામાં ગરીબ કલ્યાણ મેળામાં ભાગ લીધો હતો. આ સંમેલનનો મુખ્ય…

પ્રધાનમંત્રી આજે શિમલામાં પીએમ કિસાન સન્માન નિધિની 11મી આવૃતિ કરશે જાહેર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના શિમલાની મુલાકાત લેશે. સવારે લગભગ ૧૧:૦૦ વાગ્યે, પ્રધાનમંત્રી ‘ગરીબ કલ્યાણ…

અનુરાગ ઠાકુરે સેન્ટ ટ્રોપેઝમાં મહારાજા રણજીત સિંહ અને રાજકુમારી બન્નુ પાન દેઈને પુષ્પાંજલિ કરી અર્પણ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે સેન્ટ ટ્રોપેઝમાં એલર્ડ સ્ક્વેરની મુલાકાત લીધી હતી.…

કેન્દ્રએ ઘઉંની ખરીદીની સિઝન ૩૧મી મે સુધી લંબાવી

કેન્દ્રએ ઘઉંની ખરીદીની સિઝન આ મહિનાની 31મી સુધી લંબાવી છે. તેણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મેના…