કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂ. ૪૦ કરોડના ખર્ચે ચાર માર્ગીય થનાર ગાંધીનગરના ક-૭ થી રાંઘેજા-બાલવા-માણસા ખાતેના કામનું…

અમિત શાહે પદ્મભૂષણ વિભૂષિત જૈનાચાર્યશ્રી રત્નસુંદર સૂરીશ્વર મહારાજના ૪૦૦માં પુસ્તક ‘રત્ન સ્પર્શ’નું વિમોચન કર્યું

શ્રુતજ્ઞાનના આ ભગીરથ મહોત્સવના માધ્યમથી દેશભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવશે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના ખેડૂતો દ્વારા આયોજિત ‘ઋણ સ્વીકૃતિ પરિષદ’માં ઉપસ્થિત રહેશે

૧૬૪ ગામોમાં સિંચાઈ માટે પાણીની સુવિધા આપવા બદલ આભાર વ્યક્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકારિતા મંત્રી…

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સુરતના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સુરતના પ્રવાસે હતા. જે દરમિયાન સવારે હિન્દી દિવસની…