વડોદરાના હરણી દુર્ઘટનામાં ૧૪ ના મોત

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે તેમજ ૨ આરોપીઓને…

મોરબીની ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર

ગઈકાલે મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૧૪૧…

અમદાવાદ: સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી.

અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા…

ભરતસિંહ મુદ્દે હર્ષ સંઘવીનું સૂચક નિવેદન

કોંગ્રેસના દિગ્ગજ નેતા હાલમાં તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની…

ગાંધીનગરઃ હિંમતનગર અને ખંભાતની ઘટનાને લઈ મુખ્યમંત્રીએ ગૃહરાજ્યમંત્રી અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા માટે ગૃહવિભાગની…

રામનવમી હિંસાઃ ગૃહ રાજ્ય મંત્રીની રાજ્યના પોલીસ વડા અને અધિકારીઓ સાથે બેઠક

ગુજરાતમાં રામનવમીની ઉજવણી દરમિયાન હિંસાનો માહોલ જોવા મળ્યો હતો. રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં કેટલાક…

ગુજરાત: સુરત શહેરમાં વિવિધ જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ રહેશે વીજ કાપ

સુરત શહેરમાં દર રવિવારે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજકાપની જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે વિંવીંગ, યાર્ન, પ્રોસેસિંગ…