કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂ. ૪૦ કરોડના ખર્ચે ચાર માર્ગીય થનાર ગાંધીનગરના ક-૭ થી રાંઘેજા-બાલવા-માણસા ખાતેના કામનું…

વડોદરા પથ્થરમારો: અડધી રાતે ભારે કાફલા સાથે ઉતરી પોલીસ

વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસે એક્શન મોડમાં આવી તોફાની તત્વોને શોધી કાઢ્યા હતા. વાત જાણે…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના ખેડૂતો દ્વારા આયોજિત ‘ઋણ સ્વીકૃતિ પરિષદ’માં ઉપસ્થિત રહેશે

૧૬૪ ગામોમાં સિંચાઈ માટે પાણીની સુવિધા આપવા બદલ આભાર વ્યક્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકારિતા મંત્રી…

કેન્દ્રીગ ગૃહમંત્રી અમિત શાહે અરૂણાચલ પ્રદેશનાં નામસઈમાં જાહેર સભાને કર્યુ સંબોધન

કેન્દ્રીગ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇશાન ભારતના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી…

ભવિષ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ આચરી અને બેરહેમી રીતે હત્યા કરનાર ૩૮ વર્ષીય નરાધમને કોર્ટે માત્ર…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરશે વિવિધ કામોનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જ્યાં આજે તેઓ પોતાના મત વિસ્તાર એવા ગાંધીનગર શહેર-ગ્રામ્યમાં…

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આગામી તહેવારની સિઝન માટે નવી કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કરી

દેશમાં કોરોના (Corona)ની બીજી લહેર ધીમી પડી રહી છે તેમ-તેમ લોકો બીજી લહેરની પરિસ્થિતીને ભૂલીને કોરોના…

પ્રદીપસિંહ જાડેજાની ચેતવણી: બાયોડિઝલનો બેફામ રીતે વેપલો કરનારાઓ ને બક્ષવામાં નહીં આવે

રાજ્યમાં બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે. આ ચેતવણી આપતું નિવેદન કર્યું છે રાજ્યના ગૃહરાજ્યપ્રધાન…

વિપક્ષ ઉપર અમિત શાહનો પલટવારઃ આ વખતનું ચોમાસું સત્ર વિકાસના નવા ફળ આપશે

(Amit shah)કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દોને લઈને વિપક્ષ ઉપર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે…

અમિત શાહના મંત્રાલયે ક્યા ક્યા વિસ્તારોમાં 14 દિવસનું લોકડાઉન લાદવાની આપી સલાહ ?

અમિત શાહના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે નવી ગાઇડલાઈન જાહેર કરી છે તેમાં જણાવવામાં આવ્યું છે…