પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઉદ્યમી ભારત કાર્યક્રમને સંબોધિત કરી રાષ્ટ્રીય MSME પુરસ્કારોનું વિતરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જણાવ્યું હતું કે દેશમાં MSME ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે સરકાર જરૂરી નીતિગત…

પ્રધાનમંત્રી ૧૮ જૂને વડોદરાને આપશે મોટી ભેટ, ગુજરાત સેન્ટ્રલ યુનિ.ના કેમ્પસનું ભૂમિપૂજન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરાને આપશે મોટી ભેટ, ૧૦૦ એકર જમીનમાં નિર્માણ થનારી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના…

ધોલેરાના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતના ધોલેરા ખાતેના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના…

સરકાર આગામી ૧.૫ વર્ષમાં મિશન મોડમાં ૧૦ લાખ લોકોની ભરતી કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે આગામી ૧.૫…

પ્રધાનમંત્રી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાતે, જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે

પૂણેમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું અને મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે, રૂ.૩,૦૫૦ કરોડની વિવિધ વિકાસ યોજનાનું કરશે ઉદ્ઘાટન

નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલથી વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને સુરત એમ પાંચ જિલ્લાના આદિવાસી પંથકને ફાયદો…

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો-૨૦૨૨નું ઉદ્ધાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ૧૦:૩૦ વાગ્યે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો –…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું કર્યું ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઇકોનિક સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું

આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM)ના ભાગ રૂપે આજથી ૧૧ જૂન સુધી આઈકોનિક સપ્તાહ ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી…

પ્રધાનમંત્રીએ ‘સુશાસનના ૮ વર્ષ’ની હાઈલાઈટ્સ શેર કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા ૮ વર્ષમાં દેશના શાસનમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અને સુધારાઓ અંગે…