પ્રધાનમંત્રી આજે વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત યુવા શિબિરને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે  સાડા દશ વાગે વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત ‘યુવા શિબિર’ને વીડિયો કોન્ફરન્સિંગ…

પ્રધાનમંત્રીએ મોરબી દુર્ઘટનામાં મૃતકના પરિજનોને રૂ. ૨ લાખ અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં દુ:ખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રીએ ટ્વીટ દ્વારા દુ:ખ વ્યક્ત…

પ્રધાનમંત્રીએ ડેફલિમ્પિક્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતીય ટુકડીને પાઠવ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૂર્ણ થયેલ ડેફલિમ્પિક્સમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા…

નેપાળના લુમ્બિનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશાખ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળના લુમ્બિની પહોંચ્યા છે. પ્રધાનમંત્રીનું લુમ્બિની ખાતે આગમન…

દિલ્હીઃ મુંડકા વિસ્તારમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતાં ૨૭ લોકોનાં મોત થયા

દિલ્હીના મુંડકા વિસ્તારમાં શુક્રવારે સાંજે ચાર વાગે ચાર માળની કોર્મશિયલ ઇમારતમાં ભીષણ આગ લાગતાં ૨૭ લોકોના…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬ મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬/૦૫/૨૦૨૨ના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં ‘મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ પોલિસી’ લોન્ચ કરશે

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ પોલિસી લોન્ચ કરશે અને સાંજે ૦૭:૦૦ વાગ્યે ઈન્દોરમાં આયોજિત…

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મોદી@૨૦: ડ્રિમ્સ મીટ ડિલિવરી પુસ્તકનું કર્યું વિમોચન

  ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકેયાનાયડુએ આજે નવી દિલ્હીમાં ‘મોદી@૨૦:ડ્રિમ્સ મીટ ડિલિવરી’  પુસ્તકનુ વિમોચન કર્યુ હતું. પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજા વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજા વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેશે. તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ જો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભરૂચ ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્કર્ષ સમારોહને સંબોધિત કરશે

ભરુચ ખાતે યોજાયેલા “ઉત્કર્ષ સમારોહ”ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦:૩૦થ વાગ્યા થી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.…