કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે 68માં રાષ્ટ્રીય રેલવે પુરસ્કાર એનાયત કરશે

શ્રેષ્ઠ કામગીરી કરનાર રેલવે કર્મચારીઓને પુરસ્કાર/શિલ્ડ એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન…

વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો

કાંચને નુકસાન સિવાય કોઈ મોટી હાનિના અહેવાલ નથી, રેલવે દ્વારા તપાસ શરૂ થઇ, ઘટના વખતે રાજ્યના ગૃહરાજ્યમંત્રી…

નાણાકીય વર્ષ ૨૨-૨૩માં ભારતીય રેલ્વે દ્વારા હાંસલ કરાયેલ સિદ્ધિઓ

ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાન વિવિધ શ્રેણીઓમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આ સિદ્ધિઓમાં રેકોર્ડ નૂર…

હવે Whatsapp દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો, ભારતીય રેલવેએ નવી સેવા શરૂ કરી

રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp સેવા શરૂ કરવામાં આવી ભારતીય…

ભારતીય રેલ્વેની મુસાફરીની આવક વધી, એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન રેલવેની આવક થઈ ૪૮,૯૧૩ કરોડ રૂપિયા

ભારતીય રેલ્વેની મુસાફરીની આવકમાં ૭૧ % જેટલો વધારો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન રેલવેની આવક…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ “રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ” નિમિત્તે “રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર” અર્પણ કર્યા

ભારતીય રેલ્વેને ૯ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો – ૨૦૨૨ પ્રાપ્ત થયા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ​ રાષ્ટ્રીય…

પશ્ચિમ રેલવે સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરશે

અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશનોને…

જીએસટી કાઉન્સિલની ૪૭મી બેઠકમાં જીએસટી દરોમાં ફેરફાર માટેની ભલામણો ૧૮ જુલાઈથી લાગુ કરવામાં આવશે

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે ચંદીગઢમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટી કાઉન્સિલની…

ગુજરાતથી જતી અનેક ટ્રેનોમાં રેલવેએ કર્યો મોટો બદલાવ

  ભારતીય રેલવે દ્વારા હંમેશા મુસાફરોની સુવિધા વધે તે પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે. ક્યારેક ટ્રેનની…

રાજકોટથી જૂનાગઢ વચ્ચે ૧ વર્ષમાં શરૂ થશે ઇલેક્ટ્રિક ટ્રેન, પહોંચતા લાગશે માત્ર ૩ કલાક

  મોટી સંખ્યામાં લોકો નોકરી ધંધા અર્થે અપડાઉન કરે છે જેમાં મોટો વર્ગ અપડાઉન માટે ટ્રેનનો…