પ્રધાનમંત્રી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાતે, જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે

પૂણેમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું અને મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું…