સીએમ ઓમર અબ્દુલ્લા: પ્રવાસીઓને સુરક્ષિત રાખવા માટે ૩ સરકારોએ સાથે મળીને કામ કરવાની જરૂર

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સીએમ ઓમર અબ્દુલ્લાએ મંગળવાર પહેલગામમાં પોતાની કેબિનેટની બેઠક યોજી હતી અને…

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં દુ:ખદ અકસ્માત સર્જાયો

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં મંગળવારે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી…

રશિયાએ આપ્યું ભારતને સમર્થન

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. દરમિયાન,…

જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો

જમ્મુ કાશ્મીરના પહલગામમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકો પર ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી…

જમ્મુ-કાશ્મીરમાંથી પાંચ વર્ષ બાદ હટાવ્યું રાષ્ટ્રપતિ શાસન

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે…

જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા  તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી…

આઝાદી બાદથી જમ્મુ-કાશ્મીર વિદેશી દળોના નિશાના પર : પીએમ મોદી

વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે.…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર, બે જવાન શહીદ અને બે ઘાયલ

કિશ્તવાડમાં આ એન્કાઉન્ટર ચિંતાજનક છે કારણ કે અહીં પાંચ દિવસ પછી ૧૮ સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીર…

વાદળ ફાટવાને કારણે શ્રીનગર કારગિલ હાઇવે ખોરવાયો

વાદળ ફાટવાને કારણે અનેક વાહનો પૂરની ઝપેટમાં. દેશના ઉત્તરી પહાડી રાજ્યમાં ભારે વરસાદના પગલે તબાહીના દ્રશ્યો…

વિદેશ મંત્રી જયશંકર: જમ્મુ કાશ્મીર સાથે તુલના કરી રહ્યા છે PoKના લોકો

કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન આ વિદેશ મંત્રીએ હંગામા પર વિગતવાર વાત કરી છે. વિદેશ મંત્રી એસ…