ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર ભારત પર

ઈઝરાયલ અને હમાસ યુદ્ધની વચ્ચે ભારતમાં પણ યુદ્ધ સંબંધિત નારેબાજી શરૂ થવા લાગી છે. શુક્રવારે J&Kમાં…

જમ્મુ-કાશ્મીર ડેમોક્રેટિક ફ્રિડમ પાર્ટીને ગેરકાનૂની ઘોષિત કરવામાં આવી

ગૃહમંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીર ડેમોક્રેટિક ફ્રિડમ પાર્ટી પર અલગતાવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાને લઈને જુદી-જુદી ધારાઓમાં…

UNમાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર

UNમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે પાકિસ્તાનને લલકાર્યું છે. કહ્યું, ‘ આતંકની ફેક્ટ્રી બંધ કરો અને…

ગુલામ નબી આઝાદ: હિન્દુ ધર્મ ઈસ્લામ કરતાં પણ જૂનો, ધર્મના નામે રાજનીતિ ન કરશો

ગુલામ નબી આઝાદ:- ભારતમાં કોઈ બહારનું નથી. આપણે બધા આ દેશના છીએ, લોકોને ભાઈચારો, શાંતિ અને એકતા…

સુપ્રીમ કોર્ટ: ૩૭૦ ક્યારેય રદ કરી શકાય નહીં

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ…

જમ્મુ-કાશ્મીર: બડગામમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓની ધરપકડ કરી, આતંકી છુપાયા હોવાની બાતમી મળી હતી

આતંકીઓમાં કૈસર અહમદ ડાર, તાહિર અહમદ ડાર, આકિબ રશીદ ગની હોવાની ઓળખ થઈ છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં…

૩૭૦ હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની અરજીઓ પર…

જમ્મુ-કાશ્મીરમાં સરકારે ત્રણ દાયકા બાદ મોહરમનું જુલૂસ કાઢવાની પરવાનગી આપી

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ બુધવારે ૩ દાયકા કરતા વધુ સમય સુધી પ્રતિબંધિત રહ્યા બાદ ગુરુવારે શ્રીનગરથી ૮ મા…

દિલ્હી-એનસીઆર, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં પણ ભૂકંપના આંચકા

દિલ્હી-એનસીઆર સિવાય જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા બપોર ના દિલ્હી-એનસીઆર માં ભૂકંપના આંચકા અનુભવાયા…

અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેવાની અપેક્ષા : જિતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે  કહ્યુ છે કે અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડની અપેક્ષા છે .…