અમદાવાદની LD કોલેજની સ્થાપનાના ૭૫ વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું સૂચક નિવેદન

જીતુ વાઘાણીએ કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘૨૦૨૩માં ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હશે. એટલે જાન્યુઆરીમાં LDના જલસાના…

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ૨૮મી મેના રોજ યોજાશે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ શનિવાર ૨૮મી મે ના રોજ…

રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જનહિતકારી માટે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે.…