JUNAGADH: પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને કોંગ્રેસ અગ્રણી લાખાભાઈ પરમાર ના પુત્ર ધર્મેશ પરમાર ની હત્યા કરવામાં આવી…

કેસર કેરી ખાવાનાં શોખીનો માટે સારા સમાચાર, તલાલામાં કેરીની હરાજી શરૂ, પ્રથમ દિવસે 7000 બોક્સની આવક

કેસર કેરી ખાવાના શોખીનો માટે સારા સમાચાર છે. ગીરસોમનાથના તાલાલામાં કપરાકાળ વચ્ચે ગીરની પ્રખ્યાત કેસર કેરીની…

REMDESIVIR : સૌરાષ્ટ્રના આ શહેર માટે રાહતના સમાચાર, હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભું રહેવું નહીં પડે

કોરોના ના કહેરની વચ્ચે જૂનાગઢ વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરવાસીઓને હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે…