કર્ણાટકના મુખ્યમંત્રી બનશે સિદ્ધારમૈયા!

કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી સાથે બેઠક યોજાયા…

કર્ણાટકના સીએમને લઈને સસ્પેન્સ વધ્યું

કર્ણાટક સીએમ સમાચાર:- કર્ણાટકમાં કોંગ્રેસે જીત મેળવી છે પરંતુ સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે.…

સ્પષ્ટ બહુમત સાથે કોંગ્રેસ ભવ્ય જીત તરફ

૧૦ મે, ૨૦૨૩ ના રોજ કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં રેકોર્ડબ્રેક ૭૩.૧૯…

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં, પ્રધાનમંત્રી મોદીએ સંભાળી ભાજપના પ્રચાર અભિયાનની કમાન

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર,, છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. અલગ અલગ પક્ષોના નેતાઓ રેલીઓ,…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેલ્લારી અને તુમકુરુમાં જનસભાને સંબોધિત કરશે

અમિત શાહ આજે કર્ણાટકના રાયચુરમાં બે જનસભા કરશે   કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક…

વડાપ્રધાન કર્ણાટકની મુલાકાત દરમ્યાન બાળકોને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની મુલાકાત દરમિયાન કલબુર્ગીમાં બાળકોને મળ્યા હતા. પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલગાવીના કુડાચીમાં અને વિજયપુરામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરી

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાને જોર પકડ્યું છે. પીએમ મોદીએ બેલગાવીના કુડાચીમાં અને વિજયપુરામાં ચૂંટણી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિવમોગામાં ૩૬૦૦ કરોડથી વધુની પરિયોજનાનું કરશે ભૂમિપૂજન અને લોકાર્પણ

પ્રધાનમંત્રી મોદીનો કર્ણાટક પ્રવાસ ૩૬૦૦ કરોડથી વધુની પરિયોજનાનું કરશે ભૂમિપૂજન અને લોકાર્પણ કિસાન સન્માન નિધિનો ૧૩…

પ્રધાનમંત્રી આજે દિલ્લી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બરિસૂ કન્નડ દિમ દિમવાનું ઉદ્ધાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બરિસૂ કન્નડ દિમ દિમવા નું ઉદ્ધાટન…

પ્રધાનમંત્રી બેંગ્લુરુમાં યેલહંકા સ્થિત વાયુ સેના સ્ટેશન પર ૧૪ મા એરો ઈન્ડિયા ૨૦૨૩નું ઉદ્દઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી બેંગ્લુરુમાં યેલહંકા સ્થિત વાયુ સેના સ્ટેશન પર ૧૪…