અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૭૬ લાખથી વધુ લાભાર્થીઓને રોજગારી અપાઇ

રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ ૭૬,૪૬,૮૩૦ લાભાર્થીઓને…

ગુજરાતમાં 14મી વિધાનસભાનું છેલ્લું બજેટ સત્ર આજે અને કાલે રજૂ થશે

ગુજરાતમાં ૧૪મી વિધાનસભાનું છેલ્લું બજેટ આગામી ૩ માર્ચે રજૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૩૧…