અયોધ્યાથી પીએમ મોદીએ ૧૪૦ કરોડ દેશવાસીઓને ઘરે-ઘરે આ કામ કરવા અપીલ કરી

પીએમ મોદીએ લોકોને ૨૨ જાન્યુઆરીનાં રોજ પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવા અન દિવાળી ઊજવવાની અપીલ કરી…