અમદાવાદ: સીએમ એ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું…

આવતીકાલે ભગવાન જગન્નાથજીની ૧૪૬ મી રથયાત્રા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સવારે જમાલપુર નિજ મંદિરે…

અમદાવાદ ટ્રાફિક પોલીસે સુરક્ષાના ભાગરૂપે અમુક રસ્તાઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું

શહેરમાં આગામી ૨૦ મી જૂન મંગળવારે ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રા યોજાશે. મંદિર અને પોલીસ તંત્ર…

અમદાવાદમાં ૧૪૬ મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાના આરે

ભગવાન જગન્નાથજીના મોસાળાની તૈયારી પુરજોશમાં, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ૧૫ હાથી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાનનું મામેરું ભરાશે…

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી

અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રાનો રંગેચંગે આરંભ થયો છે. કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોનું…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ પણ…

જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા પ્રસંગે નેત્રોત્સવ વિધિ તથા ધજારોહણ વિધિ સમારંભ યોજાયો

અમદાવાદમાં નીકળતી વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજે અમદાવાદ જગન્નાથ મંદિર…

અમદાવાદ: સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી.

અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા…

અમદાવાદ: અલકાયદાની ધમકી બાદ રથયાત્રાની સુરક્ષા વધારાઈ

ભગવાન જગન્નાથ આ વખતે ભક્તો સાથે નગરચર્યાએ નીકળવાના છે એટલે તંત્ર સુરક્ષામાં કોઇ કમી રાખવા માંગતુ…