રામલલાની મૂર્તિ નિર્માણ પર હનુમાનજીની હતી નજર: અરુણ

રામલલાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે કહ્યું કે ભગવાન શ્રી રામે જે પણ આદેશ આપ્યો તે…

અમદાવાદઃ શ્રી રામોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ આનંદ ઉલ્લાસનો માહોલ…

ભગવાન રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર આવી સામે

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન માટે…

ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ બાળ સ્વરૂપ નથી

દિગ્વિજયે ઊઠાવ્યાં સવાલ. અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ…

પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે મમતાના ભાજપ પર પ્રહાર

મમતા બેનર્જી: ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર ઉદઘાટન દ્વારા નાટક કરી રહી છે. પશ્ચિમ બંગાળના…

ભરતસિંહ મુદ્દે હર્ષ સંઘવીનું સૂચક નિવેદન

કોંગ્રેસના દિગ્ગજ નેતા હાલમાં તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની…