કોંગ્રેસીઓએ મંજૂરી વગર કરી રેલી

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ હેડક્વાર્ટરથી નારેબાજી કરતા નીકળ્યા છે. રેલી કોંગ્રેસ હેડક્વાર્ટરથી ૩૦…

પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને આપી શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ…

પિંગલી વેંકૈયાની ૧૪૬ જન્મજયંતિ પર તિરંગા ઉત્સવનું આયોજન, પ્રધાનમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલી

પિંગલી વેંકૈયાના બહુમૂલ્ય યોગદાન માટે તેમના સમ્માનમાં સ્મારક પોસ્ટ ટિકીટ જાહેર કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રાલયે આજે…

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બે દિવસીય સાગર પરિક્રમા-૨૦૨૨ના પ્રથમ ચરણનો પ્રારંભ

કેન્દ્રના મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે, માછીમારોને મળવા માટે મંત્રી સહિતનો કાફલો દરિયાઈ રસ્તે જાય…

પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માનું કોંગ્રેસમાંથી રાજીનામું

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આવતા રાજકારણ ગરમાવવાનું શરૂ થયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે આવાસ પરિયોજનાનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે આવાસ પરિયોજનાનું લોકાર્પણ કર્યું. ભારતની મદદથી તૈયાર થયેલી આવાસ…

આજે પ્રવાસી ભારતીય દિવસ-2022: જાણો આ દિવસનું મહત્વ

આજે દેશભરમાં પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે પ્રવાસી…

“ગાંધીના ગુજરાતમાં ગોડસેની ગાથા”: હિંદુ સેનાએ જામનગરમાં ‘ગોડસે ગાથા’નો કર્યો પ્રારંભ

હિન્દુ સેનાએ જામનગરમાં ગોડસેના પૂતળા બાદ હવે ‘ગોડસે ગાથા’ સાથે નવા વર્ષનો આરંભ કરી વિવાદનો ઢગલો…

કાલીચરણ મહારાજ સામે મહાત્મા ગાંધી વિરુદ્ધ “અપમાનજનક” ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો

રાયપુર, ડિસેમ્બર 27 (પીટીઆઈ) : છત્તીસગઢના રાયપુર જિલ્લામાં પોલીસે હિન્દુ ધાર્મિક નેતા કાલીચરણ મહારાજ વિરુદ્ધ મહાત્મા…