સાબરમતી રેલવે સ્ટેશનની હદમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરૂં નિષ્ફળ બનાવાયું

અમદાવાદ જિલ્લામાં મોરૈયા-મટોડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવીને દુર્ઘટના સર્જવાના એક કાવતરાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું…