રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન. મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…

કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અનિલ જોષીયારાના પુત્રએ કર્યા કેસરિયા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં અરવલ્લીમાં રાજકારણ ગરમાયું છે. કારણ કે, ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના…

જીજ્ઞેશ મેવાણીની મધરાતે ધરપકડ

ગુજરાત વિધાનસભામાં સભ્ય એવા જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે બુધવારે મધરાતે ધરપકડ કરી છે. ઉપલબ્ધ વિગત અનુસાર…

વિધાનસભામાં સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે

વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ પાર તાપી નર્મદા રિવર લીક યોજના રદ કરવા અંગેની જાણકારી સરકારના…

ગુજરાત કેડરના બે ભૂતપૂર્વ અધિકારીઓ UPમાં યોગીની કેબિનેટમાં મંત્રી બન્યા

ગુજરાત કેડરના બે ભૂતપૂર્વ અધિકારીઓને યુપીમાં યોગી આદિત્યનાથની નવી સરકારમાં કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આ બે…

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૭૬ લાખથી વધુ લાભાર્થીઓને રોજગારી અપાઇ

રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ ૭૬,૪૬,૮૩૦ લાભાર્થીઓને…

ભ્રષ્ટાચાર: રોડના ઉદ્ઘાટન દરમિયાન જ શ્રીફળ વધેરતા રસ્તા પર ખાડો પડી ગયો

તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે જે રસ્તાના ઉદ્ઘાટનના દિવસેજ રસ્તા પર નારિયેળ વધેરવા જતા રસ્તો…