મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ, ઈજાગ્રસ્તોને ૧ લાખનું વળતર ચુકવવામાં આવશે: રાજય સરકાર

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા…

રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન. મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…