અમદાવાદ: સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી.

અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા…

દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠક

નવી દિલ્હીમાં આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ભાજપ સંસદીય દળની બેઠક શરૂ થઈ ગઈ છે. આમાં ભાગ…

વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં સાંસદો સાથે નવી દિલ્હીમાં એક બેઠક કરી…