રાજકોટમાં પશુ રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાની સૂચના, આ તારીખથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહી આવે,…

મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ, ઈજાગ્રસ્તોને ૧ લાખનું વળતર ચુકવવામાં આવશે: રાજય સરકાર

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા…

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો પ્રારંભ કરાવશે

અમદાવાદની સાયન્સ સીટી ખાતે આજે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશનનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ “ગુજરાત…

ઊંઝા નગરપાલિકાનાં મહિલા નગરસેવક પર હુમલો

મહેસાણા ઊંઝા નગરપાલિકાનાં મહિલા નગરસેવક કામિનીબેન સોલંકી ઉપર હુમલો થયો છે. જે અંગે કામિનીબેન સોલંકીએ ઊંઝા…

રાજકોટમાં પીવાના પાણીની નહીં રહે તંગી

સૌરાષ્ટ્રમાં ઉનાળો શરુ થતા જ પાણીનો પોકાર શરુ થઇ જાય છે. જો કે સૌથી વધુ ડેમ…