“નવજોત સિંહ સિદ્ધુને કેબિનેટમાં રાખવા માટે પાકિસ્તાનથી આવ્યો મેસેજ” : કેપ્ટન અમરિંદર સિંહે કર્યો મોટો ખુલાસો

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ…

રાહુલ ગાંધીને મળ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું પાછું ખેંચી લીધું, પીસીસી પ્રમુખ તરીકેની ફરજો ફરી શરૂ કરશે

પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે પાર્ટી નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને રાજીનામું…

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદએથી નવજોતસિંગ સિદ્ધુનું રાજીનામુ

નવજોતસિંગ સિદ્ધુને 18મી જુલાઈના રોજ પંજાબ કોંગ્રેસનો અધ્યક્ષ બનાવવામાં આવે છે અને પછીના ગણતરીના મહિનાઓમાં તે…

પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નવજોત સિંહ સિદ્ધુને નિયુક્ત કરાયા.

પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી નવજોત સિંહ સિદ્ધૂ અને મુખ્યમંત્રી અમરિંદર સિંહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.…

પંજાબમાં સિધ્ધુને નાયબ મુખ્યમંત્રી બનાવવા CM અમરિન્દર સિંહની સંમતિ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પક્ષના રાજ્ય એકમમાં ઘેરાયેલા સંકટના નિવારણ માટે આગામી સપ્તાહે દિલ્હી જશે.…

નવજોત સિદ્ધુનું મોટું એલાન:કાલે પટિયાલા અને અમૃતસરમાં સિદ્ધુ પોતાના નિવાસસ્થાને કાળા ઝંડા ફરકાવશે, CM અમરિન્દર સિંહને ખુલ્લો પડકાર

પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ખેડૂત આંદોલન મામલે મુખ્યમંત્રી કેપ્ટન…

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબનાં મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ સામે ખોલ્યો મોરચો, લગાવ્યો આ આરોપ

કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે પંજાબમાં તેમની જ પાર્ટીની સરકાર વિરુદ્ધ હુમલો વધુ તીવ્ર બનાવતા…