ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થવાની આગાહી

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થવાની આગાહી છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં…

પાવાગઢ ખાતે ૨ લાખ દર્શનાર્થીઓ દર્શને ઉમટ્યા

પાવાગઢ ખાતે નવરાત્રીનાં એક દિવસ પહેલા ભક્તોનું ધોડાપુર ઉમટ્યું છે. તેમજ નવરાત્રી પર્વ પર જ્યોત લઈ…

અમદાવાદ પોલીસ કમિશ્નરનું નવરાત્રિને લઈ જાહેરનામું

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગરબાનું આયોજન વચ્ચે અમદાવાદ પોલીસનું જાહેરનામું, નવરાત્રીમાં રાતના ૧૨:૦૦ વાગ્યા સુધી જ…

ગુજરાતમાં જેહાદીઓના રમખાણો સામે આવ્યા, ગરબાના કાર્યક્રમોમાં અનેક જગ્યાએ હુમલા થયા

ગુજરાત રાજ્યના ખેડામાં નવરાત્રીના અવસરે કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારામાં અડધો ડઝન લોકો ઘાયલ થયા…

આજથી શારદીય નવરાત્રીની શરૂઆત, આદ્યશક્તિના મંદિરોમા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

મોરબીમાં નાના બાળકોમાં નવરાત્રી માટેનો અનેરો થનગનાટ જોવા મળ્યો છે. આજથી શારદીય નવરાત્રીની શરૂઆત થઇ છે.…

ફરીવાર લલિત વસોયા ભાજપ નેતા સાથે જોવા મળ્યા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીમાં જોતરાઇ ગયા છે. તેમજ કોઇ એક પક્ષના…

આજે વિજયાદશમી: જાણો દશેરા સાથે સંકળાયેલી કેટલીક વાતો

વિજયાદશમી એટલે કે દશેરા (Dussehra 2021)નો તહેવાર. વિજયાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. આ શ્રીરામની રાવણ પર…

નવમું નોરતું: મહાનવમીના દિવસે પૂજા-હવનનું અનેરું મહત્વ

શારદીય નવરાત્રીના અંતિમ દિવસે મહાનવમી પર પૂજા હવન કરવામાં આવે છે. મહાનવમી પર હવન કરવાથી જ નવરાત્રીમાં કરવામાં આવેલ માતા…

આઠમું નોરતું: આઠમના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.

નવલી નવરાત્રિમાં (Navrati 2021 aatham) આઠનું વિશેષ મહત્ત્વ હોય છે. આઠમના દિવસ માના મહાગૌરી સ્વરૂપની (Ma…

આજે છઠ્ઠું નોરતું: નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા આરાધના કરવામાં આવે છે.

નવરાત્રીના પવિત્ર તહેવારમાં (Navratri festival) આજે છઠ્ઠું નોરતું છે. આજે મા કાત્યાયનીની પૂજા (katyayani mata pooja)…