ટી-૨૦ વર્લ્ડ કપ માટે ગ્રુપ તૈયાર

ભારત અને પાકિસ્તાનને આગામી ટી-૨૦ વર્લ્ડકપ માટે એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. જ્યારે નેપાલ માટે…

દિલ્હી-NCR સહિત અનેક જગ્યાએ ધરાધ્રૂજી

ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનથી પાંચ કિલોમીટર ઊંડે હતું, ભૂકંપના આંચકાથી લોકો પોતોના ઘર-ઓફિસોમાંથી બહાર દોડી ગયા હતા…

નેપાળમાં આજે યોજાશે નવા રાષ્ટ્રાધ્યક્ષની ચૂંટણી

નેપાળના સંવિધાન મુજબ બે વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ ત્રીજી વાર નથી બની શકતા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર…

ભારતે નેપાળને ૨૦ કિડની ડાયાલિસિસ મશીનોનો પ્રથમ હપ્તો ભેટમાં આપ્યો

ભારત કુલ ૨૦૦ ડાયાલિસિસ મશીનો નેપાળને ભેટ આપશે ભારતના રાજદૂતે ૨૦ કિડની ડાયાલિસિસ મશીનો (KDMs)નો પ્રથમ…

જગન્નાથપુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ પણ પશુપતિનાથની વિશેષ પૂજા કરી

આદિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે નેપાળના કાઠમંડુના સુવિખ્યાત પશુપતિનાથ મંદિરમાં પણ વહેલી સવારના ત્રણ વાગ્યાથી…

નેપાળથી ભારત લવાયેલી દેવશીલા આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સમર્પિત કરાશે

ગર્ભગૃહમાં સ્થાપિત થનાર મૂર્તિ દેવશીલામાંથી બનશે અયોધ્યા મંદીરમાં ભગવાન શ્રી રામ અને સિતા માતાની મુર્તિ જે…

પુષ્પ કમલ દહલ આજે નેપાળના પ્રધાનમંત્રી પદના ત્રીજી વખત લેશે શપથ

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી આજે પુષ્પ કમલ દહલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે નેપાળમાં સીપીએન…

નેપાળના લુમ્બિનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશાખ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળના લુમ્બિની પહોંચ્યા છે. પ્રધાનમંત્રીનું લુમ્બિની ખાતે આગમન…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬ મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬/૦૫/૨૦૨૨ના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર…

ચીન સાથે દોસ્તી પાકિસ્તાન-શ્રીલંકાને ભારે પડી

નેપાળના પીએમ શેર બહાદુર દેઉબા ગયા અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનૌપચારિક રીતે…