વિદેશ મંત્રી એસ જયશંકર આજથી માલદીવ અને શ્રીલંકામાં BIMSTEC બેઠકમાં ભાગ લેશે

એસ જયશંકર વિદેશ મંત્રી આજથી ૩૦ માર્ચ સુધી માલદીવ અને શ્રીલંકાની ચાર દિવસીય મુલાકાત લેશે. મળતી માહિતી…

Nepal માં ભારે વરસાદથી પૂર, 7 લોકોનાં મોત, 50 લોકો લાપતા

Nepal માં મુશળધાર વરસાદના લીધે પૂર આવ્યું છે. જેમાં 7 લોકોનાં મોત થયાં છે અને 50…

Nepal માં રાષ્ટ્રપતિના નિર્ણય બાદ અસ્થિર હાલાત , સુપ્રિમ કોર્ટની આસપાસ સુરક્ષા વધારી

Nepal ના સુરક્ષા અધિકારીઓએ રવિવારે સુપ્રીમ કોર્ટની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે.જેમાં સુરક્ષા…

નેપાળમાં રાષ્ટ્રપતિએ વિખેરી નાખી સંસદ, વચગાળાની ચૂંટણી માટે જાહેરાત

નેપાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે અને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ સંસદ વિખેરીને વચગાળાની ચૂંટણીની જાહેરાત કરી…

નેપાળમાં ૫.૮ તીવ્રતાનો ભૂકંપ : ૬ ઘાયલ, અનેક મકાનોને નુકસાન

નેપાળના પશ્ચિમમાં આવેલા લામજંગ જિલ્લામાં ૫.૮ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપને કારણે છ લોકો ઘાયલ થયા…

કોરોના મહામારી વચ્ચે વિકલ્પહીન નેપાળમાં ફરીથી ઓલી

નેપાળમાં સત્તા સંઘર્ષનો વર્તમાન દોર બુધવારે ચાલુ થયો હતો જ્યારે પશુપતિનાથ મંદિરના મુખ્ય સંયોજકે કોવિડ-19 મહામારીના…

નેપાળમાં પ્રચંડની પાર્ટીએ બગાડ્યું PM ઓલીનું ગણિત, અલ્પમતમાં આવી સરકાર

કાઠમાંડૂઃ નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડની પાર્ટીએ આખરે ઔપચારિક રૂપથી ઓલી સરકારમાંથી સમર્થન પરત લઈ લીધું છે.…

નેપાળે ભારત સાથેના ૨૨ એન્ટ્રી પોઈન્ટ બંધ કર્યા

ભારતમાં કોરોના મહામારીના કેસ રોજ નવી સપાટી વટાવી રહ્યા હોવાથી નેપાળ સરકારે ભારત સાથેના ૨૨ સરહદી…