નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મંત્રણા-બેઠક…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦ એપ્રિલના રોજ પ્રથમ વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલનનું ઉદ્‌ઘાટન કરશે

કેન્દ્ર સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ અનેક કાર્યક્રમો, સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. પ્રધાનમંત્રી…

ભૂતાન નરેશ આજે ભારત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત

દ્વીપક્ષીય સંબધો મજબુત કરવા અંગે થશે ચર્ચા ભૂતાન નરેશ ખેસર નામગ્યાલ વાંગચુક ભારતના ત્રણ દિવસના સત્તાવાર…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે બપોરે ૧૨:૦૦ વાગ્યે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન…

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી. દેશમાં કોવિડની…

રક્ષા મંત્રીએ ઉત્તરીય સરહદી વિસ્તારોમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં ઉત્તરીય સરહદી વિસ્તારોમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટના નિર્માણની પ્રગતિની સમીક્ષા…

નવી દિલ્હીમાં ૨ માર્ચથી રાયસીના ડાયલોગના ૮માં સંસ્કરણની શરૂઆત, પ્રધાનમંત્રી કરશે ઉદઘાટન

ઈટાલીના પ્રધાનમંત્રી જિર્યોજિયો મિલોની ઉદઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. નવી દિલ્હીમાં ૨ માર્ચથી રાયસીના…

કેન્દ્ર સરકાર દ્વારા હજ કમિટીના કવોટામાં વધારો કરવામાં આવ્યો

  લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત હવે…

૨૬ મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ આજથી ૧૬ જાન્યુઆરી કર્ણાટકના હુબલીનાં જોડિયાં શહેરોમાં યોજાશે

૨૬ મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ આજથી ૧૬ જાન્યુઆરી દરમિયાન કર્ણાટકના હુબલી, ધારવાડનાં જોડિયાં શહેરોમાં યોજાશે. નવી…

પ્રધાનમંત્રી ૧૨ જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

કર્ણાટકના હુબલી અને ધારવાડ ખાતે ૧૨ થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ૨૬ માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું…