મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદમાં પણ ASI સર્વે થશે

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદના સર્વેમાં કેટલા લોકો ભાગ લેશે અને કયા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્લોબલ મિલેટ્સ સંમેલનનું નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનમાં કરશે ઉદ્ઘાટન

વૈશ્વિક સંમેલનમાં ૧૦૦ થી વધુ દેશોના પ્રતિનિધી લેશે ભાગ, PM આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ પર ટપાલ ટિકિટ…

ભારતની જી-૨૦ ની અધ્યક્ષતાના પગલે જી-૨૦ ઇન્ફ્રાસ્ટ્રકચર વર્કિંગ ગૃપની પ્રથમ બેઠક આજથી પુનામાં શરૂ

ભારતની જી-૨૦ ની અધ્યક્ષતાના પગલે જી-૨૦ ઇન્ફ્રાસ્ટ્રકચર વર્કિંગ ગૃપની પ્રથમ બેઠક પુનામાં આજથી શરૂ થઇ રહી…

પ્રધાનમંત્રી આજે ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સમેલનનું ઉદ્ઘાટન કરશે

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં ૧૭મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઇ રહ્યું છે. ઇન્દોર શહેર ભારતનું સૌથી સ્વચ્છ…

ગુજરાતમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આજે ગાંધીનગરમાં કમલમ ખાતે મળશે

ગુજરાતમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આજે ગાંધીનગરમાં કમલમ ખાતે મળશે. બેઠકમાં વિધાનસભા દળના નેતાની પસંદગી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબર અને પહેલી નવેમ્બરે ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી ૩૧ ઓક્ટોબરે ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે.   પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આગામી ૩૧ ઓક્ટોબર અને ૧…

૧૨ મી સુધી સ્મૃતિચિહ્નોની હરાજી લંબાવવામાં આવી

સ્મૃતિચિહ્ન – ૨૦૨૨ ની હરાજી આ મહિનાની ૧૨ તારીખ સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…

પ્રધાનમંત્રી મોદી ૩૦ સપ્ટેમ્બરે અંબાજીમાં જાહેરસભામાં લોકાર્પણ બાદ અંબાજી મંદિરમાં પૂજા કરશે

અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ પ્રધાનમંત્રી ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે   પ્રધાનમંત્રી નરેન્દ્ર…

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો પ્રારંભ કરાવશે

અમદાવાદની સાયન્સ સીટી ખાતે આજે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશનનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ “ગુજરાત…